સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે સારા સમાચાર:-
ગુજરાત ના 31થી વધારે સંચાલકોએ ગાંધીનગર ખાતે મળેલી બેઠકમાં જાહેર કર્યું Care of Gujarat એસોશિયન.
આ સંસ્થા ભરતી પરીક્ષાને લગતા તમામ પ્રશ્નોનું સમાધાન લાવશે.
જેમાં સમયસર ભરતી કેલેન્ડર આવે, અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવાય, પ્રશ્નપત્રમાં છપાયેલા ખોટા પ્રશ્નો કે ભૂલનું નિરાકરણ અને પરીક્ષાના પેપરો ફૂટતા સરકાર સમક્ષ સીધી રજૂઆત.
આથી આજથી તમારું એક જ લક્ષ્ય છે : પરીક્ષાની તૈયારી. તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાની જવાબદારી અમારી.
Thank you!
Team Niraj Bharwad.